*🌹રામ રામ🌹* *🌹જય જલારામ🌹* *🌹જય માતા દી🌹*
*શ્રી જલારામ સેવા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મા આપ સર્વે સહપરિવાર આમંત્રિત છો.*
*🌹વક્તા પ. પું શ્રી શાસ્ત્રીજી કૌશિકભાઈ ભટ, રાણસીકી, ગુજરાત. 🌹*
🔶પંચમ દિવસ🔶
*🗓️ ગુરવાર તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨*
*⏰કથા સમય–બપોરે ૩ વાગે થી સાંજે ૭ વાગે*
🔶 *માતા શાંકભરી પ્રાગટ્ય ઉત્સવ* – શ્રી મહેન્દ્રભાઈ કરસનદાસભાઈ સાદરાણી પરિવાર.
🔶 *માતા અનસુયામા પ્રગટ્ય🌹* – સૌ ગોદાવરીબેન દ્વારકાદાસભાઈ કાછેલા પરિવાર.
🔶 *મહાપ્રસાદ યજમાન*– ભારતીબેન રાયચુરા પરિવાર.
🔶મુખ્ય યજમાન– *સુચક પરિવાર*
*આપ સર્વે સહપરિવાર સમય પર બપોરે ૩.૦૦ કલાકે શ્રી જલારામ મંદિર પધારે એવી વિશેષ વિનંતી*
વિનીત-
🙏🏻 *શ્રી જલારામ સેવા મંડળ, ચંદ્રપુર* 🙏🏻
*”हेलो चांदा न्यूज “, करिता जिल्हा प्रतिनिधी, राजूरा गढ़चंदूर तालुका प्रतिनिधींची नियुक्ती करणे आहे. इच्छुक प्रतिनिधीने संपर्क साधावा.*
संपादक :- शशी ठक्कर 9881277793