*🌹માતા શાંકભરી પ્રાગટ્ય ઉત્સવ🌹* *🌹માતા અનસુયામા પ્રગટ્ય🌹*

0
53

*🌹રામ રામ🌹* *🌹જય જલારામ🌹* *🌹જય માતા દી🌹*

*શ્રી જલારામ સેવા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મા આપ સર્વે સહપરિવાર આમંત્રિત છો.*

*🌹વક્તા પ. પું શ્રી શાસ્ત્રીજી કૌશિકભાઈ ભટ, રાણસીકી, ગુજરાત. 🌹*

🔶પંચમ દિવસ🔶

*🗓️ ગુરવાર તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨*

*⏰કથા સમય–બપોરે ૩ વાગે થી સાંજે ૭ વાગે*

🔶 *માતા શાંકભરી પ્રાગટ્ય ઉત્સવ* – શ્રી મહેન્દ્રભાઈ કરસનદાસભાઈ સાદરાણી પરિવાર.

🔶 *માતા અનસુયામા પ્રગટ્ય🌹* – સૌ ગોદાવરીબેન દ્વારકાદાસભાઈ કાછેલા પરિવાર.

🔶 *મહાપ્રસાદ યજમાન*– ભારતીબેન રાયચુરા પરિવાર.

🔶મુખ્ય યજમાન– *સુચક પરિવાર*

*આપ સર્વે સહપરિવાર સમય પર બપોરે ૩.૦૦ કલાકે શ્રી જલારામ મંદિર પધારે એવી વિશેષ વિનંતી*

વિનીત-
🙏🏻 *શ્રી જલારામ સેવા મંડળ, ચંદ્રપુર* 🙏🏻

*”हेलो चांदा न्यूज “, करिता जिल्हा प्रतिनिधी, राजूरा गढ़चंदूर तालुका प्रतिनिधींची नियुक्ती करणे आहे. इच्छुक प्रतिनिधीने संपर्क साधावा.*

संपादक :- शशी ठक्कर 9881277793

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here